મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IAS દંપતીની પુત્રીએ ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. યુવતીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે. જોકે હજુ સુધી આત્મહત્યા પાછળનું કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી.